News

એક ગામમાં એક શાહુકાર રહે. તેણે જીવનભર ગરીબ લોકોને ઉધાર આપી તેમની મહેનતની કમાણી વ્યાજ પેટે લઈને તેમનું શોષણ કર્યું. જીવનભર ...
સુરત: તાજેતરમાં સુરતથી બંધ થયેલી ફ્લાઇટ ફરી શરૂ થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જળશક્તિ મંત્રી ...
આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાનો વિધિવત આરંભ કરાવ્યો હતો. રથયાત્રા શરૂ ...
ભ્રષ્ટાચારનો ભુવો અને મોતનો કૂવો,વિશાળ ભુવાનું અકસ્માતને આમંત્રણબેરીકેડ મૂકી ભુવાને કોર્ડન કરાયો,રોડ બેસી જવાની ભીતિ સેવાઈ : ...
આપણી સેના અને તેનાં સૈનિકો માટે કાર્યરત એક એન.જી.ઓ.માંથી સેવાભાવી સેવકો મીલીટરી હોસ્પીટલમાં સેવા કરવા માટે જતાં. ઘાયલ ...
તા. ૨૯મીના ‘ગુજરાતમિત્ર’માં છેલ્લા પાને સુરત એરપોર્ટનો વિસ્તારપૂર્વક સમાચાર પ્રસિધ્ધ થયા જેમાં કોઈ પણ વિગત ચૂકી નથી, પરંતુ આ ...
દારુણ વિમાન દુર્ઘટનાને હજુ માંડ પંદર દિવસ પણ નહોતા થયા. આ નિયતિએ નિર્મિત, અકસ્માત કદાચ વિમાન સેવાના ઈતિહાસમાં સૌથી મોટો હતો ...
હાલના વિશ્વમાં દરેક મનુષ્ય વ્યસ્ત અને ત્રસ્ત છે. આ બધી સમસ્યામાં અને સંઘર્ષ ભરેલા વાતાવરણમાં સ્વાસ્થ્ય તો જાળવવું જ પડશે. પણ ...
રાષ્ટ્રપિતાએ ધનવાનોને ટ્રસ્ટીશીપની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો અને ભારતમાં તો યુગે યુગે દાનવીરો માનવતાને ઝળહળાવતા રહ્યા છે.
જેવી રેડિયાની સ્વીચ ઓન કરીએ કે, ઘણાંક… આકાશવાણીનું અમદાવાદ, સમાચાર, નરેન્દ્ર મોદી આજે જવા રવાના થશે. વગેરે સાંભળવા મળે. થોડા ...
*એમ.એસ.યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધ્યાર્થીએ અગમ્ય કારણોસર બંધ મેપલ વિસ્ટા બિલ્ડિંગ પરથી ...
કાલોલ::કાલોલના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થયેલી ૨ મોટરસાયકલ રીકવર કરી કાલોલ પોલીસે અનડીટેકટ ગુન્હો ડીટેકટ કર્યો છે. ઉચ્ચ પોલીસ ...